Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જયસુખભાઈ શીંગાળાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ક્રિષ્‍ના ચિ.અર્પિત

રાજકોટ : અ.સૌ.ચંદ્રીકાબેન તથા શ્રી જયસુખભાઈ વ્રજલાલ શીંગાળાની સુપુત્રી ચિ.ક્રિષ્‍નાના શુભલગ્ન  મોરબી નિવાસી અ.સૌ.ચંદ્રીકાબેન તથા શ્રી કિશોરભાઈ રમણીકભાઈ પલાણના સુપુત્ર ચિ.અર્પિત સાથે તા.૨૧ના શનિવારના શુભદિને નિરધારેલ છે

(4:16 pm IST)