Gujarati News

Gujarati News

News of Saturday, 23rd April 2022

જામનગરમાં ચૌહાણ પરિવારમાં શુભલગ્નઃ ચિ.હરદેવસિંહ ù ચિ.અંકિતાબા

જામનગર : જામનગરના અ. સૌ. સંધ્‍યાબા અને નરેન્‍દ્રસિંહ મુળુબા ચૌહાણના સુપુત્ર ચિ. હરદેવસિંહના શુભલગ્ન જામનગર નિવાસી, ગં. સ્‍વ. પ્રતિભાબા અને સ્‍વ. પ્રતાપસિંહ નાથુભા રાઠોડના સુપુત્રી ચિ. અંકિતાબા સાથે તા. રપ ને સોમવારે નિરધારેલ છે.

સ્‍વરૂચી ભોજન સમારંભ તા. રપ ને સોમવારે રાત્રે ૮ વાગ્‍યે કોહીનુર ફાર્મ, હાઉસ, ઠેબા ચોકડી, કાલાવડ રોડ, ઠેબા ગામ પાસે, જામનગર ખાતે રાખેલ છે.

(1:51 pm IST)