Gujarati News

Gujarati News

News of Saturday, 23rd April 2022

કિરીટસિંહ ઝાલાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.હરેશ્વરીબા : ચિ.અનિલસિંહ

રાજકોટ : મુળ ધિયાવડ હાલ રાજકોટ નિવાસી કિરીટસિંહ અભેસિંહ ઝાલા (બહુમાળી ભવન આંકડા અધિકારી કચેરી રાજકોટ) સુપુત્રી ચિ. હરેશ્વરીબાના શુભલગ્ન મુળી નિવાસી પરમાર હસુભા કસુભાના સુપુત્ર ચિ. અનિલસિંહ સાથે તા. રપ-૪-ર૦રર નાં રોજ નિરધાર્યા છે. શુભલગ્ન સ્‍થળ આશાપુરા મંદિર ગાંધીગ્રામ ૮૦ ફુટ રોડ રાજકોટ કો. કિરીટસિંહ મો. ૯૮ર૪ર ૧પ૮૩૩ 

(11:27 am IST)