Gujarati News

Gujarati News

News of Wednesday, 20th April 2022

રાજકોટ ભરાડ પરિવારમાં શુભલગ્નઃ ચિ.સાગર - ચિ.રીટા

જુનાગઢ : રાજકોટ  નિવાસી કિશોરભાઇ ભવાનીશંકરભાઇ ભરાડ અને સ્‍વ. ચંદ્રીકાબેનના સુપુત્ર ચિ. સાગરના શુભલગ્ન માંડવધાર નિવાસી સ્‍વ. ઘનશ્‍યામભાઇ નરશીભાઇ મહેતા અને ગં. સ્‍વ. ગીતાબેનની સુપુત્રી ચિ. રીટા સાથે તા. રર ને શુક્રવારના રોજ નિરધારેલ છે.  

(11:51 am IST)