Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પોરબંદરના પાલખડાના જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. ધવલ - ચિ. અંજના

જૂનાગઢઃ પોરબંદરના પાલખડા નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી શ્રી પરસોતમભાઈ શામજીભાઈ જોષી અને અ.સૌ. શોભનાબેનના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન જૂનાગઢ નિવાસી જયંતિલાલ નારણભાઈ માઢક અને અ.સૌ. રમાબેનની સુપુત્રી ચિ. અંજના સાથે તા. ૧૦ ગુરૂવારના રોજ નિરધારેલ છે. આ પ્રસંગે ધુનડાના સંત પૂ. જેન્તીરામબાપા ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ આપશે.

(12:43 pm IST)