Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પૂર્વ તલાટી મંત્રી હરીભાઇ કોઠીવાળના સુપુત્રના શુભલગ્ન : ચિ.ઉદય - ચિ.હેતલ

રાજકોટ નિવાસી અ.સૌ. જયોત્સનાબેન તથા પૂર્વ તલાટી મંત્રી શ્રી હરીભાઇ પરબતભાઇ કોઠીવાળના સુપુત્ર ચિ. ઉદયના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. લક્ષ્મીબેન તથા શ્રી ઉગાભાઇ દેવદાનભાઇ ખીમાણીયાની સુપુત્રી ચિ. હેતલ સાથે તા. ૭ ના સોમવારે સરકારી ગાઇડ લાઇનને અનુસરીને મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતીમાં નિરધારેલ છે.

(2:35 pm IST)