Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગણાત્રા પરિવારમાં શુભલગ્ન માંગલ્ય ચિ.હેલ્વીન - ચિ.માધવી

રાજકોટ :મુળ પડધરી હાલ રાજકોટ નિવાસી શ્રીમતી રીટાબહેન તથા શ્રીહસમુખરાય કલ્યાણજીભાઈ ગણાત્રાનાં સુપુત્ર ચિ.હેલ્વીનનાં શુભ લગ્ન કેશોદ નિવાસી શ્રીમતિ પારૂલબહેન તથા શેઠશ્રી પરેશભાઈ ગિરધરભાઈ રૂપારેલીયાની સુપુત્રી ચિ.માધવી સાથે સોમવાર તા.૫નાં શુભ દિને લોહાણા મહાજન વાડી, આંબાવાડી, કેશોદ મુકામે નિધારેલ છે. માળા રોપણ, સાંજી નાં ગીત, મંડપારોપણ, ભોજન સમારંભ તથા ખાસ કાર્યક્રમ પ્રસંગનું નઝરાણુ રવિવાર તા.૪નાં રોજ મેઘાણી રંગ ભવન પાર્ટ ૨ -ભકિતનગર સર્કલ ખાતે યોજાયેલ છે. જેનાં હરખનાં તેડા અ.સૌ કોમલબહેન તથા શ્રી પ્રતિકકુમાર હર્ષદરાય ચંદારાણાએ કરેલ છે અને મીઠો ટહુકો ચિ.મીસરીનો છે.

(3:32 pm IST)