Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાજકોટનાં વ્યાસ પરિવારમાં શુભલગ્નઃ ચિ. આકાશ - ચિ. અવની

ભાવનગરઃ. રાજકોટના ઈ વન વોટર સોલ્યુશનવાળા કિરણભાઈ રસીકલાલ વ્યાસ અને અ.સૌ. વર્ષાબેનના સુપુત્ર પત્રકાર ચિ. આકાશના શુભલગ્ન જામનગરના અતુલભાઈ પ્રવિણચંદ્ર જાની અને અ.સૌ. મિતાબેનની સુપુત્રી ચિ. અવની સાથે તા. ૪ ને સોમવારના રોજ ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિવાડી ભાટ આંબવી પાસે જામનગર ખાતે નિરધાર્યા છે.

ગણેશ સ્થાપન - મંડપ મુહુર્ત તા. ૩ના સવારે ૧૧.૧૫ કલાકે ૪૦૧ રઘુલીલા એપાર્ટમેન્ટ, જીવરાજપાર્ક, અંબીકા ટાઉનશીપ રાજકોટ આજે દિને સાંજે ૭.૧૫ કલાકે ૧-ગુલાબવાડી, મીલપરા મેઈન રોડ ખાતે સુવિખ્યાત કલાકારોના સથવારે દાંડીયારાસ તેમજ તા. ૪ના સાંજે ૭.૦૦ કલાકે કે. ક્રંચી રીપબ્લીક હોટલ રાજકોટ ખાતે નવદંપતિઓનો સત્કાર સમારોહ રાખવામાં આવેલ છે. નિમંત્રીતોને હાજર રહેવા રસીકદાદા (બટુકભાઈ)એ જણાવેલ છે.

 

(9:39 am IST)