Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ધોરાજીના ‘‘અકિલા''ના પત્રકાર ધર્મેન્‍દ્રભાઇ બાબરીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. સિધ્‍ધાર્થ - ચિ. કૃતિ

ધોરાજીઃ ધોરાજીના ‘‘અકિલા''ના પત્રકાર  ધર્મેન્‍દ્ર બાબરીયાના સુપુત્ર ચિ.સિધ્‍ધાર્થ(ન્‍યુજીલેન્‍ડ)ના  શુભ લગ્ન પાંચવડા નિવાસી જયોત્‍સનાબેન અને સુરેશભાઇ મેઘાણીની સુપુત્રી ચિ. કૃતિ સાથે યોજાશે આ શુભ ઘડી તા.૩/૭/રરને રવીવારે લેઉઆ પટેલ સંસ્‍કૃતીક ભવન ખાતે ેવિવિધ ક્ષેત્રના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ વરીષ્‍ઠ પ્રત્રકારો શિક્ષણવિદ્‌ો, હાજર રહી નવ દંપતીને આશીવર્ચન પાઠવશે. આ તકે બાબરીયા પરિવાર દ્વારા ચકલીના માળાઓ અને વૃક્ષાના છોડ ભેટ અપાશે. અને ચાંદલાની રકમ સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવશે.
આ શુભ પ્રસંગે મહેમાનોને ધર્મેન્‍દ્ર બાબરીયા અને ચંપાબેન બાબરીયા અને નરેન્‍દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી અને ગૌરવ બાબરીયા કેનેડા અને કલ્‍પેશ બાબરીયા અને ડો.શીવાની બાબરીયા સહીતના આવકારશે.

 

(12:50 pm IST)