Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કિરીટભાઇ ઘટારના સુપુત્રના શુભલગ્નઃ ચિ. રોહિત ù ચિ. તન્‍વી

રાજકોટઃ અ.સૌ.રંજનબેન તથા શ્રી કિરીટભાઇ અમરશીભાઇ ઘટારના સુપુત્ર ચિ. રોહિતના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.હિનાબેન તથા શ્રી સુનિલભાઇ જેન્‍તીભાઇ રાઠોડની સુપુત્રી ચિ. તન્‍વીકા સાથે આવતી કાલે તા.૧૦ના મંગળવારના શુભ દિને નિરધારેલ છે.  આ પ્રસંગે આજે સગાઇ યોજાએલ છે.  રાત્રીના દાંડીયારાસ રાખેલ છે. તા. ૧૨ના ગુરૂવારે સાંજના ૮ વાગ્‍યાથી સત્‍કાર સમારંભ રાખેલ છે. (કિરીટભાઇ ઘટાર મો. ૯૯૨૫૦ ૫૭૦૧૬)

(12:05 pm IST)