Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જૂનાગઢ જોષી પરિવારમાં શુભલગ્નઃ ચિ. એકતા - ચિ. જતિન

જૂનાગઢઃ અમરાપુરગીર નિવાસી અમૃતલાલ રાજાભાઇ જોષી અને મુકતાબેનની સુપુત્રી ચિ.એકતાના શુભલગ્ન ભાવનગર નિવાસી સ્વ.જેન્તીભાઇ નાનજીભાઇ ધાંધીયા અને સ્વ.સરલાબેનના સુપુત્ર ચિ.જતિન સાથે તા.૪ને સોમવારે રામટેકરી ભવનાથ રોડ જાુનાગઢ ખાતે નિરધારેલ છે.

 

 

(9:30 am IST)