સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 8 કેસ,મેંદરડા અને માંગરોળમાં 2-2 કેસ,માળીયા, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

 જૂનાગઢ :  જૂનાગઢ જિલ્લામાં  અજ્જે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 28  કોરોના કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 8 કેસ,મેંદરડા અને માંગરોળમાં 2-2 કેસ,માળીયા, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(10:26 pm IST)