સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st October 2019

પોરબંદરમાં નુતન વર્ષે હરિમંદિરે અન્નકુટ

જુનાગઢઃ પોરબંદરમાં સાન્દિપનિ વિદ્યાનિકેતન શ્રી હરિમંદિર ખાતે નુતન વર્ષના રોજ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવેલ તસ્વીરમાં અન્નકુટ અને ભગવાનની આરતી ઉતારતા પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ ઉપસ્થિત હરિભકતો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૭.૮)

 

(9:53 am IST)