સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે : વધુ બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકણ પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 4.66.764 સેમ્પલ લેવાયા છે

(11:20 pm IST)