સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા એકપણ પોઝીટીવ  કેસ નોંધાયા નથી  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.34.264 સેમ્પલ લેવાયા છે

(11:15 pm IST)