News of Saturday, 31st July 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.34.264 સેમ્પલ લેવાયા છે
(11:15 pm IST)