News of Monday, 30th November 2020
જગતમંદિરમાં દેવ દિવાલીના દીપમાળાના દિવ્ય દર્શન
પટરાણી નિવાસમાં દીપમાળાના દર્શન
દ્વારકામાં જગતમંદિર માં દેવ દિવાલીના દીપમાળાના દર્શન સાથે આજનાં ભગવાન દ્વારકાધીશ ના દર્શનની ઝાંખી જોઈ શકાય છે ભગવાનની પટરાણીઓ જ્યાં બિરાજે છે ત્યાં પટરાણી નિવાસ માં દીપમાળાના દર્શન થયા હતા
(10:03 pm IST)