News of Monday, 30th November 2020
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 9 કેસ,વંથલીમાં 2 કેસ, ભેસાણ, માળીયા,માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 29 પોઝીટીવ કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 2 કેસ,કેશોદમાં 9 કેસ,વંથલીમાં 2 કેસ, ભેસાણ, માળીયા,માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે
(8:12 pm IST)