સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 111 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 94864 સેમ્પલ લેવાયા છે

 

(8:03 pm IST)