સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th September 2019

વડિયા સુરવો નદીના પટના કોઝવે પર બાઈકસવાર ખેડૂત પિતા પુત્ર પાણીમાં તણાયા બંનેનો આબાદ બચાવ...

વડિયા,તા.૩૦: નવરાત્રીના પહેલા નોરતાએ વરસાદે ખેલૈયાઓના આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે એક મહિનાથી નાની બાળાઓ નવલા નોરતામાં રાસગરબે રમવાની મહેનતો કરતી હોય છે ત્યારે આજે સવારથી અવિરત વરસાદ ખાબકતા ખેલૈયાઓ અને આયોજકોમાં પ્રથમ નોરતા મા વરસાદ ખેલૈયાઓની મજા બગાડી હોઈ તેવું અનુમાન લગાવી શકાય છે ત્યારે આગામી દિવસોમાં અવિરત વરસાદ પડવાની આગાહી છે ત્યારે ખેલૈયાઓની અને આયોજકોમાં ચિંતાના વાદળો દ્યેરાઈ રહયા છે કે નાની નાની બાળાઓ પોતાની સ્કૂલોના અભ્યાસ સાથે સાથે બે બે મહિના થી રાસગરબાની પ્રેકિટસો કરતી હોય છે ત્યારે વરસાદી માહોલને કારણે નિરાશા જણાઈ રહી છે.

(12:17 pm IST)