સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th September 2019

જામજોધપુર અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત મેઘમહેર : સિદસર મંદિરમાં પાણી ભરાયા

જામજોધપુર  :  ગઇકાલે આખો દિવસ અનરાધાર વરસાદ   આઠેક ઇંચ વરસાદ સીદસર મંદિરમાં પાણી ફરી વળયા. જામજોધપુરમાં ગઇકાલે આખો દિવસ અનરાધાર  આઠેક ઇંચ વરસાદ થતા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ સિદસર ઉમિયા માતાજી મંદિરમાં પાણી ભરાયા હતા.

(12:02 pm IST)