સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામજોધપુર પાસે પાણીના પ્રવાહમાં તણાયેલ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળ્યો

જામજોધપુર તા. ૩૦ : જામજોધપુરના સતાપર પાસે કાલે પાણીમાં તણાયેલ ૨ બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો.

(11:55 am IST)