News of Tuesday, 30th June 2020
જામજોધપુર પાસે પાણીના પ્રવાહમાં તણાયેલ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળ્યો
જામજોધપુર તા. ૩૦ : જામજોધપુરના સતાપર પાસે કાલે પાણીમાં તણાયેલ ૨ બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ૧૦ વર્ષની બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો.
(11:55 am IST)