News of Tuesday, 30th June 2020
દ્વારકાની શાસ્ત્રી પરિવારની દિકરીએ મુંબઈમાં કોરોના યોધ્ધા બની ગુજરાતનુ ગૌ૨વ વધાર્યુ
ઓખા,તા.૩૦ : મુળ ઓખાપોર્ટના રહેવાસી ભાગવત કથાકાર નંદકિશોર ભાઈ શાસ્ત્રીના પુત્ર કૌશલભાઈ શાસ્ત્રીની લાડલી ડો. ધરા હાલ મુબઈમાં બોરીવલી બી.કે,સી બાન્દ્રામાં એક મહીનાની કોરોના પેસન્ટની સારવાર માટે ફરજ બજાવે છે. આ અનોખી સીધ્ધી બદલ ઓખા મહીલા મંડળ પ્રમુખ ડો, પુષ્પાબેન સોમૈયા, વેપારી અગ્રણીય મનસુખભાઈ બારાઈ, સંદીપભાઈ પબુભા માણેક, મોહનભાઈ બારાઈ સાથે સર્વે અગ્રણીયોએ ડો, ધરાબહેનને શુભેચ્છા પાઠવી છે.
(11:47 am IST)