સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભારતી આશ્રમ અમદાવાદ દ્વારા નાસ્તાનું વિતરણ

જૂનાગઢઃશ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદ દ્વારા શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના આશીર્વાદ થી શ્રીભારતી બાપુ તેમજ પીર પરાઈ ફાઉન્ડેશનના શરદભાઈ તેમજ સરખેજ આશ્રમ મેનેજર કિશનભાઇ તેમજ વિજયભાઈ પ્રજાપતિ એ અમદાવાદ શહેર ના અલગ અલગ  વૃદ્ઘાશ્રમ માં જઈ ને  સૂકા નાસ્તા બોકસ તેમજ જરૂરિયાત મંદ પરિવારને ભારતી આશ્રમ ના ઋષિભારતી બાપુના હસ્તે નાસ્તા બોકસ અને ફૂડ પેકેટ નું વિતરણ કર્યું હતું.તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(11:39 am IST)