સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ડોકટરે ટ્રેકટર ચલાવ્યું

રાણસીકીમાં જળસંચય અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ રાણસીકી ગામની મુલાકાત લીધી હતી અને ટ્રેકટર ચલાવ્યું હતું. તેમની સાથે સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયા અને ગ્રામજનો જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(12:10 pm IST)