સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 9 દર્દીઓના મોત :નવા 396 પોઝિટિવ કેસ : વધુ 359 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 9 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 359 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,29,062 સેમ્પલ લેવાયા છે

(7:08 pm IST)