News of Friday, 30th April 2021
સત્તાધારધામ ૧૫ મે સુધી ભાવિકો માટે બંધ
રાજકોટ : સત્તાધાર આપાગીગાની જગ્યાના મહંત પૂ.વિજયબાપુ ગુરૂ પૂ.જીવરાજબાપુએ જણાવ્યુ છે કે સત્તાધારની જગ્યા ૧૫ મે સુધી ભકતો માટે બંધ રાખવામાં આવી છે. ઝડપભેર કોરોના વધી રહ્યો હોય આ નિર્ણય લેવાયો હોવાનું તેઓએ જણાવેલ.
(2:50 pm IST)