News of Friday, 30th April 2021
ગોંડલ શ્રી મામાદેવ મંદિરમાં કોરોનાના કારણે દર્શન બંધ
ગોંડલ તા. ૩૦ : ૩૧ ભોજરાજપરા મામાદેવ મંદિર સર્વ ભકતોને યાદીમાં જણાવે છે જયાં સુધી સરકારશ્રીની ગાઇડલાઇન ન મળે ત્યાં સુધી મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવશે. તેમ મહંત શ્રી ચંદુબાપુ દશાણીએ જણાવ્યું છે.
(11:48 am IST)