સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,વંથલીમાં 4કેસ, કેશોદમાં 3 કેસ,વિસાવદરમાં 2 કેસ,ભેસાણ,માળીયા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ: જૂનાગઢ  જિલ્લામાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 23 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,વંથલીમાં 4કેસ, કેશોદમાં 3 કેસ, વિસાવદરમાં 2 કેસ,ભેસાણ,માળીયા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(7:31 pm IST)