સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

મોરારીબાપુએ પણ દિલસોજી પાઠવી

પૂ.મોરારીબાપુએ કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપતા કહ્યું કે હમણાં જ સમાચાર મળ્યા કે આદરણીયા વડીલ કેશુબાપાએ વિદાય લીધી. દીર્ઘકાળ સુધી ધર્મ, રાજય, રાષ્ટ્ર અને સમાજની સેવા કરનાર એક વડીલની ખોટ કાયમ વર્તાશે. એમના નિર્વાણને મારા પ્રણામ, શ્રધ્ધાંજલી ! પરિવારજનોને દિલસોજી પાઠવું છું.

(4:03 pm IST)