News of Thursday, 29th September 2022
ઉના સ્વામિનારાયણ કોલેજનું ગૌરવ
ઉનાઃ શાષાી સ્વામી ધર્મપ્રસાદજી આર્ટસ, કોર્મસ અને બી.એડ કોલેજનાં વિદ્યાર્થી ચૌહાણ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજીત ચોથયુવક મહોત્સવમાં લોકગીત પ્રતિસ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા બનતા સંસ્થાનાં સ્થાપક માધવદાસજી સ્વામી, નિયામક નરેન્દ્રભાઇ ગોસ્વામી, આચાર્ય ડેનીસભાઇએ સન્માન કર્યુ હતું તે તસ્વીર
(11:50 am IST)