સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જામનગર શહેરમાં કોરોના કેડો મુકતો નથી : નવા 69 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં કોરોના કેડો મુકતો નથી આજે નવા 69 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે હાલમાં 223 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 75612 સેમ્પલ લેવાયા છે 

(6:04 pm IST)