News of Tuesday, 29th September 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં : વધુ 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે હાલાં 85 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં 80347 સેમ્પલ લેવાયા છે
(6:03 pm IST)