સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

મોરબી બાર એશો. દ્વારા વકીલ મંડળને માસ્ક

મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે વકીલોને સુરક્ષિત રાખવાના હેતુથી મોરબી બાર એસો દ્વારા માસ્ક વિતરણ કરાયું હતું મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા દ્વારા વકીલ મંડળને એન ૯૫ માસ્કનું વિતરણ કરાયું હતું તેમજ માસ્કનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો.માસ્ક વિતરણની તસ્વીર.

(11:37 am IST)