સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th August 2019

દામનગરમાં જયભુરખીયા જળ અભિયાન અભિવાદન સમારોહમાં દાતાઓનું બહુમાન

દામનગર તા.૨૯ : જય ભુરખીયા જળ અભિયાન અભિવિદિત સમારોહમાં  ભવિષ્ય ને સુનિશ્ચિત કરતી વ્યવસ્થા જળ સંગ્રહ માટે ચેકડેમ તળાવ બંધારા ઓ અને ઉધાન માટે વૃક્ષારોપણ પર્યાવરણ પરમાર્થ જીવદયા માટે ઉદારહાથે સખાવત કરતા ૨૫૦થી વધુ દાતાઓનું ગદગદિત કરતું સન્માન કરાયું હતું. જયભુરખિયા સરોવર નં ૧ અને જયભુરખિયા સરોવર ૨ ના નિર્માણ કાર્યમાં મુખ્ય દાતા સ્વ કલાવતીબેન ઇન્દ્રવંદનભાઈ મહેતા પરિવારના સંદીપભાઈ મહેતા, દ્યનજીભાઈ મનાણી, ધીરૂભાઇ પુનાભાઈ નારોલા, ઈશ્વરભાઈ નારોલા, ભગવાનભાઈ નારોલા, બરકતભાઈ જેસાણી, ઇકબાલભાઈ ડેરેયા, ભરતભાઇ ડોબરીયા, સંજયભાઈ જાડા, જયસુખભાઈ બુધેલીયા, અભયભાઈ હકાણી, જીતુભાઈ બલર, નારણભાઈ નારોલા, વિમલભાઈ ધાણક, જમનભાઈ વડોદરા, પ્રકાશભાઈ નારોલા, ધીરૂભાઈ બોખા, જમાલભાઈ આદમભાઈ ડેરૈયા, દ્યનશ્યામભાઈ નારોલા, યોગીરાજ ગ્રૂપ રજનીભાઇ ધોળકિયા, ભીખુભાઇ કોટેચા, પ્રવીણભાઈ જાગાણી, હરજીભાઈ નારોલા, વિપુલભાઈ હરિભાઈ નારોલા, પ્રવીણભાઈ હરિભાઈ નારોલા, જવેરભાઈ શંભૂભાઈ નારોલા, વિઠલભાઈ શંભૂભાઈ નારોલા, કાંતિભાઈ નાનુભાઈ, રજનીભાઇ બુધેલીયા, દિલીપભાઈ ભાતિયા, અરવિંદભાઈ વાવડીયા, ભુપતભાઇ બાધુભાઈ નારોલા, વિથલભાઈ વાવડીયા, ખીમજીભાઈ નારોલા, કાળુભાઈ નારોલા, રામજીભાઈ ઈસામલિયા, વિજયભાઈ બોખા, કુરજીભાઈ બોખા, વિજયભાઈ બોખા, મનસુખભાઇ બોખા, રામભાઈ સાસલા, ઓધડભાઈ ચભાડ સહિત નાના મોટા ૧૫૦ વધુ દાતા પરિવારો અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સ્વામીનારાયણ મહિલા સતસંગ મંડળ, જય ભુરખિયા મિત્ર મંડળ, સરદાર ધૂન મંડળ, સૂર્યમુખી ધૂન મંડળ, તાલુકા કલ્યાણ મંડળ, નાગરિક શરાફી મંડળી, પટેલ પ્રગતિ મંડળ, વિવિધ વેપારી સંસ્થા, ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગરત્નોની ઉદારતા એ દામનગર શહેરમાં જળ સંચયની સુંદર કાર્યોમાં સહયોગ આપનાર શ્રમદાની સ્વંયમ સેવકો યાંત્રિક સાધનો સાથે સામુહિક મદદરૂપ તમામને સત્કારવા ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો અઢારે આલમની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદિતાથી નમૂના રૂપ જળ સંચય અંગે ખૂબ ખુશી વ્યકત કરતા દાતાઓએ જળ સંસાધનની પ્રવૃત્ત્િ।ને મંદિર બાંધવા જેવી પવિત્ર પ્રવૃત્ત્િ। સાથે સરખાવી હતી.

(11:42 am IST)