News of Thursday, 29th July 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વળતા પાણી : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટીમાં અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે
(11:45 pm IST)