News of Thursday, 29th July 2021
જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 4.63.925 સેમ્પલ લેવાયા છે
(6:35 pm IST)