સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જામનગરમા અગમ્ય કારણોસર અજાણ્યા પુરૃષે ટ્રેન નીચે ઝંપલાવ્યું

જામનગરઃ અંધ આશ્રમ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે યુવકનું મૃત્યુ નિપજયુ છે(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: અહીં ગોકુલનગર, રડાર રોડ અયોઘ્યાનગર શેરી નં.–૪, જામનગરમાં રહેતા મહમદશાહ અબ્દુલસતાર આલમ, ઉ.વ.૪૦ એ તા.ર૯–૬–ર૦રરના અંધાશ્રમ આવાસ ઓવરબ્રીજની નીચે રેલ્વે ટ્રેનના પાટા પર અજાણ્યો પુરૃષ ઉ.વ.આ.૪ર વાળો કોઈપણ કારણોસર આપઘાત કરી મરણ થયેલ છે.

(1:51 pm IST)