સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જુનાગઢમાં શાંતિ સમિતિની બેઠક મળી

જુનાગઢઃ જગન્‍નાથજીની રથયાત્રાના સંદર્ભ એ  ઝ.ળ્‍.લ્‍.ભ્‍ જાડેજા સાહેબશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળેલી હતી જેમાં શાંતિ સમિતિ ના આગેવાનો બટુકભાઈ મકવાણ, અશવિનભાઇ મણીયા,હિરેનભાઇ રૂપારેલિયા, જીસાનભાઇ હાલેપૌત્રા, વહાબભાઇ કુરેશી, કેતનભાઇ વિઠલાણી, મુનાબાપુ, કે.ડી સગારકા, વિરેનભાઇ શાહ, ડી પી ગોધીયા, રમેશભાઇ બાવળીયા,  ફિરોઝ શેખ,પોલીસ વિભાગના એ  ડિવિઝન પી.આઇ એન આર પટેલ, એલ સીબીપીઆઈ એચઆઇ ભાટી, પીએસઆઇ ડી.જી. બડવાએ ડિવિઝન પી એસ આઇ બી. ક.ે ચાવડા,  પી એસ આઇ ચુડાસમ,  સી ડિવિઝન પી.એસ આઇ જે જે ગઢવી સાહેબ હાજર રહ્યાં હતાં.

(12:15 pm IST)