News of Friday, 29th June 2018
જામનગર : વીજ ટ્રાન્સફર ચોરીના કૌભાંડમાં કડક પગલા લેવાયા : ૬ ડે. ઇજનેર સહિત ૧રની બદલી
જામનગર : વીજ ટ્રાન્સફર ચોરીના કૌભાંડમાં તંત્ર દ્વારા કડક પગલા લેવાયા છે.
આ સંદર્ભમાં ૬ ઇજનેર સહિત ૧રની બદલી કરાઇ છે. બંધ પડેલા ટ્રાન્સફોર્મર ચોરાયા હતા. જેની પોલીસ ફરીયાદ પણ થઇ હતી.
પીજીવીસીએલ આ એ.મડી. ભાવિન પંડયા એ આ અંગે વીજલન્સ તપાસના આદેશ આપયા હતા. વીજલન્સની ટીમે ત્રણ મહિનાની તપાસના અંતે અહેવાલ આપતા તંત્ર દ્વારા પગલા લેવાતા વીજ કર્મચારીમાં ફફળાટ મચી ગયો છે.
(11:21 pm IST)