News of Thursday, 29th April 2021
પોરબંદરમાં આજે ૩૫ ના અગ્નિસંસ્કાર કરાયા
પોરબંદર : આજે ૩૫ મૃતદેહને અગ્નિસંસ્કાર કરાયા હતા. જેમાં ૪ કોરોનાનો સમાવેશ થાય છે સવારે ૬ થી રાત્રીના ૧૦ સુધીના આ આંકડા છે
(11:40 pm IST)