સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th April 2021

મોરબીમાં રોગપ્રતીવર્ધક નાકના નાખવાના ટીપાનું નિશુલ્ક વિતરણ કરાયું

મોરબીના વતની અંબારામભાઈ ભાલોડીયા દ્વારા બનાવવામાં આવેલ રોગ પ્રતિવર્ધક-આરોગ્યપ્રદ નાકના નાખવાના ટીપાનું ફ્રી વિતરણ કરાયું હતું જે કેમ્પમાં ૩૦૦ બોટલનું વિતરણ કરાયું હતું

મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ ડો. હસ્તી આઈ મહેતાના કલીનીક ખાતે નાકના નાખવાના ટીપાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અંબારામભાઈ ભાલોડીયા અને જયસુખભાઈ ભાલોડીયાના અનુદાનથી નિશુલ્ક ટીપા વિતરણ કેમ્પ ઓજવામાં આવ્યો હતો જેમાં ૩૦૦ બોટલનું વિતરણ કરાયું હતું

(11:10 pm IST)