સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th March 2023

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા આયુર્વેદિય નિદાન કેમ્‍પ સંપન્ન

વિસાવદર : વિસાવદર લાયન્‍સ કલબના  ડ્રિસ્‍ટ્રિકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશીની પ્રેરણા તથા પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા, સેક્રેટરી રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન તળે લાયન્‍સ કલબ દ્વારા ગાઠાણી હોસ્‍પિટલના  ઉપક્રમે વિનામૂલ્‍યે  ફૂટ મસાજ સાથે આયુર્વેદિક નિદાન કેમ્‍પ યોજવામાં આવેલ.જેમા શહેર-ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ લાભ લીધેલ.કેમ્‍પમા ટીમેક્ષ વેલનેશ સેન્‍ટર ટીમના અજયભાઇ આત્રોલીયા, દિવ્‍યેશભાઈ પોપટાણીએ સેવાઓ આપી હતી.આવેલ કેમ્‍પમાં પૂર્વ પ્રેસિડેન્‍ટ ઓમપ્રકાશભાઈ ભટ્ટ, ગાઠાણી હોસ્‍પિટલના વ્‍યવસથાપક અતુલ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.(યાસીન બ્‍લોચ)

(9:46 am IST)