સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th January 2019

જામનગરમાં સ્વાઇન ફલુથી મોત

જામનગર તા. ર૯ :.. જામનગરમાં સ્વાઇન ફલુથી એક વ્યકિતનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાનાં બેરાજા ગામના પર વર્ષના વ્યકિતને સ્વાઇન ફલુના લક્ષણો જણાતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતાં.જયાં આજે વહેલી સવારે તેનું મોત નિપજયું હતું.

(3:23 pm IST)