સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ગીતા જયંતિની ઉજવણી

ગીતા જયંતિ નિમિતે જામનગરમાં ભાગવતાચાર્ય બ્રહમલીન પૂ.મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલય ખાતે ગીતાજીના ૧૮ અધ્યાયનું પઠન કરવામાં આવેલ આ સમયે વિદ્યાલયના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(12:54 pm IST)