News of Monday, 28th December 2020
ગીતા જયંતિની ઉજવણી
ગીતા જયંતિ નિમિતે જામનગરમાં ભાગવતાચાર્ય બ્રહમલીન પૂ.મનહરલાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલય ખાતે ગીતાજીના ૧૮ અધ્યાયનું પઠન કરવામાં આવેલ આ સમયે વિદ્યાલયના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)
(12:54 pm IST)