News of Monday, 28th December 2020
મા અંબેના દર્શન કરતા કથીરીયા
જુનાગઢ : ગૌ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા ગીરનાર પર્વત ઉપર બીરાજમાન મા અંબેના દર્શન કરી મહંત શ્રી તનસુખગીરીબાપુના આશીર્વાદ લીધા હતા અને બાપુએ માતાજીની પ્રસાદીરૂપે ચુંદડી ઓઢાડી હતી.
(12:47 pm IST)