સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ઉનાઃ દિનકર યોજના લાગુ કરવા 'આપ' દ્વારા રજૂઆત

ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા મામલતદારને 'આપ'ના મગનભાઈ ગજેરા, મહામંત્રી ભરતભાઈ ચોવટીયા અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવીને તાલુકામાં દિનકર યોજના લાગુ કરવા માગણી કરી હતી. આવેદનપત્ર પાઠવ્યુ તે તસ્વીર (તસ્વીરઃ નવીન જોષી-ઉના)

(11:06 am IST)