સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd March 2019

ધ્રાંગધ્રાના પત્રકારો દ્વારા આવેદન

 અમદાવાદના પત્રકાર સ્વ. ચિરાગભાઇ પટેલની હત્યાના આરોપીની તાત્કાલિક ધરપકડની માંગણી સાથે પ્રેસકલબ ઓફ ધ્રાંગધ્રાના પ્રમુખ ચંદુભાઇ બી. મકવાણાની આગેવાનીમાં આવેદનપત્ર ધ્રાંગધ્રા ડે. કલેકટરને આપી તમામ પત્રકારો કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મોૈન પાડીને શ્રધ્ધાંજલી આપી હતી.

(12:01 pm IST)