સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જોડિયાના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંત હરિદાસબાપુની દુષ્કર્મ ગુજારવાના કેસમાં ધરપકડ

જોડિયાના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંત હરિદાસબાપુની મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં જોડિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે 6 ફેબ્રુઆરીએ દુષ્કર્મ આચર્યાની  જોડિયા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી  26 નવેમ્બરે 41 વર્ષીય મહિલાએ દુષ્કર્મ આચાર્યની પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી હતી સેવામાં હતા તે દરમ્યાન ભર બપોરે આશ્રમમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે

(9:06 pm IST)