સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 30 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 30 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 142 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 93607 સેમ્પલ લેવાયા છે

(6:40 pm IST)