સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th September 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 73 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 73 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 199 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 74703 સેમ્પલ લેવાયા છે

(6:25 pm IST)